News
આ નવરાત્રીમાં પણ કિંજલ દવે નહીં ગાઈ શકે 'ચાર ચાર બંગડી વાળી ગાડી...' ગીત, જાણો કેમ ?
આ વર્ષે પણ નવરાત્રીમાં ખેલૈયાઓને કિંજલ દવે 'ચાર ચાર બંગડી વાળી ગાડી...' ગીત નહીં સંભળાવી શકે, ગુજરાત હાઈકોર્ટે ગીતને લઈને આ ચુકાદો આપ્યો છે.
ભાજપના નેતાએ કહ્યું, 'સરકાર મોકલે રૂપિયો, કામ 30 પૈસાનું થાય': ખરાબ રસ્તા બાબતે પૂર્વ સાંસદ લોકોના મનની વાત બોલી ગયા, અધિકારીઓ-કોન્ટ્રેક્ટરોને ખુલ્લા પાડી દીધા
શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓમાં ગમે તેટલો રોષ હોય, તેઓ ખૂલીને ક્યારેય બોલતા નહીં, પરંતુ હમણાંથી ઘણી એવી ઘટનાઓ બની છે કે નેતાઓ શિસ્તને બાજુમાં મૂકીને જાહેરમાં બોલવા લાગ્યા છે. ક્યારેક કોઇ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરે છે તો કોઈ જાહેરમાં નિવેદન...
दिमाग खाने वाले कीड़े से सावधान, जानें कितना है घातक और कैसे करें बचाव? 5 पॉइंट में सबकुछ
Brain Eating Amoeba: केरल में दिमाग खाने वाला कीड़ा अमीबा 19 लोगों की जान ले चुका है और लगातार फैल रहा है. संक्रमण से ग्रसित मरीजों की संख्या बढ़ने के चलते सरकार हाई अलर्ट जारी कर चुकी है.
સુરેન્દ્રનગર ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ
અતિવૃષ્ટિની સહાય, પાક વિમો, પોષણક્ષમ ભાવો, પશુપાલકોને દુધ ઉત્પાદકના સારા ભાવ, જમીન માપણી સહિતના મુદ્દે રેલી યોજાઈ જીલ્લા કલેકટર સુધી યોજાયેલ રેલીમાં ખેડુતો સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતા રહ્યાં, સરકાર દ્વારા માંગો પુરી નહિં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉ...
અંબાલાલની નવરાત્રિમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી: હાથિયો નક્ષત્રનો વરસાદ ખેલૈયાઓ-આયોજકોની મજા બગાડી શકે છે, આજે છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી - Ahmedabad News
ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ જે જિલ્લામાં હજી ચોમાસાની વિદાય થવાની બાકી છે ત્યારે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, એટલે કે 22 અને 23 સપ્ટેમ્બરે પ્રથમ અને બીજા નોરતામાં પણ વરસાદ...
જમીનનાં કામો માટે સરકારી કચેરીના ધક્કાઓ બંધ: ઘેરબેઠાં 2 મિનિટમાં 7/12ના ઉતારા કે જમીનના NAનાં કાગળિયાં મળશે, પણ આ 3 ભૂલ ન કરો
શું તમે 7/12ના ઉતારા, વારસાઈ નોંધ કે જમીન માપણી જેવાં કામો માટે સરકારી કચેરીઓની લાંબી લાઈનો અને વચેટિયાના ધક્કા ખાઈને કંટાળી ગયા છો? |
કેમ વારંવાર ગુજરાત પ્રવાસે Rahul Gandhi? કાર્યકરોને શું આપે છે માર્ગદર્શન
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ( Rahul Gandhi ) આવતીકાલે (18 સપ્ટેમ્બર, 2025) જૂનાગઢ આવશે. એક સપ્તાહમાં તેમની
હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, હવે આવતીકાલે આવશે |
સુષુપ્ત ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે ખુદ હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે. છેલ્લાં છ મહિનામાં રાહુલ ગાંધી છઠ્ઠીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે (18 સપ્ટેમ્બર) જિલ્લા પ્રમુખોની દસ દિવસીય તાલીમ શિબિરના સમાપનમાં ભાગ લેવા ફરી એક વાર રાહુલ ગાંધી...
'કોંગ્રેસને સમજાયું હવે રસ્તા પર ઊતરવું જ પડશે': જિલ્લા-પ્રમુખોને 3-3 વખત ફિલ્ડ વિઝિટ પર મોકલ્યા, જૂના જોગીઓને સક્રિય કરવાની સૂચના અપાઈ
સંગઠન સર્જન અભિયાન અંતર્ગત જૂનાગઢમાં ચાલતી ગુજરાત કોંગ્રેસના જિલ્લા-પ્રમુખોની શિબિર આવતીકાલે પૂરી થશે. ભાજપને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ ફેંક્યા પછી રાહુલ ગાંધી ગુજરાતમાં ખૂબ સક્રિય છે. તેઓ છેલ્લા ચાર મહિનામાં 5 વાર અહીં આવી ચૂક્યા છે.
1299 रुपये में करें हवाई यात्रा, ग्रैंड रनवे फेस्ट में सस्ते में घूमें देश-विदेश, IndiGo ने निकाला ऑफर
Indigo Cheap Flight Ticket: क्या आप भी सस्ते में करना चाहते हवाई जहाज से यात्रा? इंडिगो का यह ऑफर आपके सपने को पूरा कर देगा. कंपनी ने ग्रैंड रनवे ऑफर लॉन्च किया है, जिसके तहत 1299 की रुपये से फ्लाइट टिकट की शुरुआत हो रही है.
'वोट डिलीट, गलत मोबाइल नंबर, FIR के बाद भी कार्रवाई नहीं…', राहुल गांधी ने चुनाव आयोग पर लगाए क्या-क्या आरोप?
Rahul Gandhi Press Conference: कांग्रेस नेता राहुल गांधी ने चुनाव आयोग पर बड़ा आरोप लगाया है। उन्होंने कहा कि कर्नाटक के अलंद में 6018 वोट डिलीट किए गए। इसमें कांग्रेस सीटों को टारगेट किया गया। राहुल गांधी ने कहा कि मैं पुख्ता सबूतों के साथ बात कह रहा हूं...
ऑपरेशन सिंदूर पर BJP की तारीफ तो लाडली बहना योजना पर दिखाए तेवर, 24 घंटे में सुप्रिया सुले के दिखे दो रूप
Supriya Sule Praise PM Modi: लोकसभा में सोमवार को ऑपरेशन सिंदूर पर चर्चा हुई। इस दौरान पक्ष और विपक्ष की ओर से कई सांसदों ने हिस्सा लिया। कई सांसदों ने ऑपरेशन सिंदूर पर सरकार की तारीफ भी की।
जगदीप धनखड़ के इस्तीफे को लेकर सरकार पर क्यों लग रहे हैं गंभीर आरोप?
Jagdeep Dhankhar Resign: जगदीप धनखड़ के इस्तीफे को लेकर विपक्ष ने केंद्र सरकार का घेरा हुआ है। विपक्ष केंद्र सरकार पर धनखड़ को इस्तीफा देने के लिए मजबूर करने का आरोप लगा रहा है।
'कथावाचक अनिरुद्धाचार्य में बुद्धि है कम', राज्य महिला आयोग की अध्यक्ष ने लगाई क्लास
कथावाचक अनिरुद्धाचार्य के बयान को लेकर अब राज्य महिला आयोग की अध्यक्ष बबीता चौहान भी भड़क गई हैं। बबीता चौहान ने कहा कि अनिरुद्धाचार्य का बयान बताता है कि वो महिलाओं के बारे में किस तरह सोचते हैं। महिलाओं पर दिए गए बयान को लेकर उन पर कार्यवाही होनी चाहिए।
'कोरोना वैक्सीन मौत का कारण नहीं', देश में बढ़ते हार्ट अटैक के मामलों पर संसद में सरकार का जवाब
Corona Vaccine Death Reason: लोकसभा में सांसदों के सवाल का जवाब देते हुए स्वास्थ्य मंत्री नड्डा ने स्पष्ट किया है कि कोरोना वैक्सीन हार्ट अटैक और अचानक मौत होने का कारण नहीं है।
'जातीय जनगणना न कराना हमारी गलती', OBC सम्मेलन में राहुल गांधी का बड़ा बयान
Rahul Gandhi OBC Conference: राहुल गांधी ने OBC कॉन्फ्रेंस में आज शानदार स्पीच दी। यह सम्मेलन दिल्ली के तालकटाेरा स्टेडियम में चल रहा है।